THINK MORE ના પ્લેટફોર્મ પર કોઇ પણ વિદ્યાર્થી કેવી રીતે સફળ થયા છે તેમની તટસ્થ પરીક્ષા રણનીતિ આપ સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્ય છે . તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .

Contact on What’s app :
8160591626