Social Army Surat - NGO

इंसानियत मेरा मजहब, मानवता मेरा धर्म है,
दूर है पूजा पाठ की बाते, सबसे पहला कर्म है।
સોશ્યિલ આર્મી ગ્રુપમા યુવાનો દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રહિત ના કાર્યો કરવામાં આવે છે. દેશ મા અચાનક આવતી આપત્તિ દરમ્યાન ગ્રુપના યુવાનો દ્વારા શક્ય હોય એ મુજબ સેવા સહાય કરવામાં આવે છે.