• જગતનું પેટ ભરતો ખેડૂત કેમ પોતાના પ્રશ્નો માટે બીજા સામે હાથ લાંબો કરે?
• કેમ કહેવો પડે ખેડૂતને લાચાર?
• જગતનો તાત કહેવાય છે જરૂર પણ પરિસ્થિતિ અલગ છે.
કારણ માત્ર એક છે જ્યારે પોતાના મુદ્દે લડવાનું હોય ત્યારે જ આપણે ખેડૂત મટી નાતજાતના વાડામાં વહેંચાઈ જઈ છે. હવે જરૂર છે એક થઈ નાતજાત ભૂલી પોતાનો અવાજ પોતે બનવાની.
• Khedutpothiના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી khedutpothi પરિવારનો હિસ્સો બનવા આપને દિલથી આવકારીએ છીએ...

• We are a channel providing useful information to farmers. We are trying for the upliftment of the country's farmers and agriculture. So that the country's agriculture and farmers can regain their golden history and prosperity...

#khedutpothi #khedutnews #farmer #ખેડૂત #ખેડૂતસમાચાર #ગામડું #ગુજરાત #જગતનોતાત #ખેતર #ખેતી #પશુપાલન #બાગાયતીખેતી #પ્રાકૃતિકખેતી #કિશાન #ખેડુતપોથી

FOR BUSINESS ENQUIRY 7984756570