૧. ભારે માટીને પોચી અને ભરભરી બનાવે છે અને રેતાળ-ગોરાડું માટીનું બંધારણ સુધારે છે.
૨. જમીનમાં સેન્દ્રીય તત્ત્વો જાળવી રાખવામાં મદદ કરે છે.
૩. માટીમાં સેન્દ્રીય કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ વધારે છે.
૪. સૂક્ષ્મ જીવાણું માટે ખોરાક તથા ઊર્જાના સ્ત્રોત તરીકે કામગીરી કરે છે. જેનાથી સૂક્ષ્મ જીવાણું ઝડપથી વૃદ્ધિ પામે છે. જે લીલા પડવાશનું કોહવાણ કરી પાક માટે જરૂરી પોષક તત્ત્વો લભ્ય સ્વરૂપે પૂરા પાડે છે.
૫. જમીનમાં હવાની અવર-જવર વધારે છે.
૬. ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવર જવર વધારે છે.
૭. હલકી જમીનની ભેજધારણ શક્તિ વધારે છે.
૮. લીલો પડવાશ જમીનના નીચલા સ્તરમાંથી પોષક તત્ત્વોનું શોષણ કરે છે અને લીલો પડવાશ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક તત્ત્વોનો ઉમેરો થાય છે.
૯. ગૌણ પોષક તત્ત્વો જેવા કે, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ અને લોહ તત્ત્વની લભ્યતામાં વધારો કરે છે.
૧૦. ઇક્કડ વિશેષ રૂપે ખારી અને ભાસ્મીક માટીને સુધારવાનું કાર્ય કરે છે.
૧૧. ભાિિમક જમીનમાં સતત ચાર થી પાંચ વર્ષ સુધી ઈક્કડનો લીલો પડવાશ કરવાથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન નવસાધ્ય બને છે.
૧૨. કઠોળવર્ગના લીલા પડવાશના પાકો સહજીવી સૂક્ષ્મ જીવાણુંઓની મદદથી હવામાં રહેલા નાઈટ્રોજનનું (૬૦ થી ૧૦૦ કિ.ગ્રા./એકર) માટીમાં સ્થિરીકરણ કરે છે.
૧૩. લીલા પડવાશ પછી લેવામાં આવતા પાકની ગુણવત્તા સુધરે છે અને ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે.
Kisan Sarathi: વરીયાળીમાં મધીયાના નિયંત્રણ માટે પિયત કરકસર પૂર્વક આપવું અને ભલામણથી વધુ નાઇટ્રોજન યુક્ત ખાતરનો વપરાશ ટાળવો toll free number 14426 or 1800-123-2175 -Digital India Corporation
Krushi safar કૃષિ સફર
Subh Akhatrij .....
3 months ago | [YT] | 17
View 0 replies
Krushi safar કૃષિ સફર
Natural Farming Through Wheat Production.
3 months ago | [YT] | 7
View 0 replies
Krushi safar કૃષિ સફર
Unseasonal rain effect
4 months ago | [YT] | 2
View 0 replies
Krushi safar કૃષિ સફર
કેવી છે આ અવિસ્મરણીય જગ્યા જે પક્ષીઓ નિવાસ કરી રહ્યા છે. કલરવ no Saad પણ છે
1 year ago | [YT] | 10
View 0 replies
Krushi safar કૃષિ સફર
૧. ભારે માટીને પોચી અને ભરભરી બનાવે છે અને રેતાળ-ગોરાડું માટીનું બંધારણ સુધારે છે.
૨. જમીનમાં સેન્દ્રીય તત્ત્વો જાળવી રાખવામાં મદદ કરે છે.
૩. માટીમાં સેન્દ્રીય કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ વધારે છે.
૪. સૂક્ષ્મ જીવાણું માટે ખોરાક તથા ઊર્જાના સ્ત્રોત તરીકે કામગીરી કરે છે. જેનાથી સૂક્ષ્મ જીવાણું ઝડપથી વૃદ્ધિ પામે છે. જે લીલા પડવાશનું કોહવાણ કરી પાક માટે જરૂરી પોષક તત્ત્વો લભ્ય સ્વરૂપે પૂરા પાડે છે.
૫. જમીનમાં હવાની અવર-જવર વધારે છે.
૬. ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવર જવર વધારે છે.
૭. હલકી જમીનની ભેજધારણ શક્તિ વધારે છે.
૮. લીલો પડવાશ જમીનના નીચલા સ્તરમાંથી પોષક તત્ત્વોનું શોષણ કરે છે અને લીલો પડવાશ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક તત્ત્વોનો ઉમેરો થાય છે.
૯. ગૌણ પોષક તત્ત્વો જેવા કે, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ અને લોહ તત્ત્વની લભ્યતામાં વધારો કરે છે.
૧૦. ઇક્કડ વિશેષ રૂપે ખારી અને ભાસ્મીક માટીને સુધારવાનું કાર્ય કરે છે.
૧૧. ભાિિમક જમીનમાં સતત ચાર થી પાંચ વર્ષ સુધી ઈક્કડનો લીલો પડવાશ કરવાથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન નવસાધ્ય બને છે.
૧૨. કઠોળવર્ગના લીલા પડવાશના પાકો સહજીવી સૂક્ષ્મ જીવાણુંઓની મદદથી હવામાં રહેલા નાઈટ્રોજનનું (૬૦ થી ૧૦૦ કિ.ગ્રા./એકર) માટીમાં સ્થિરીકરણ કરે છે.
૧૩. લીલા પડવાશ પછી લેવામાં આવતા પાકની ગુણવત્તા સુધરે છે અને ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે.
1 year ago | [YT] | 11
View 0 replies
Krushi safar કૃષિ સફર
ટામેટા માંથી બનતી બનાવટ જુઓ આ માહિતી માં.
1 year ago | [YT] | 4
View 1 reply
Krushi safar કૃષિ સફર
Kisan Sarathi: વરીયાળીમાં મધીયાના નિયંત્રણ માટે પિયત કરકસર પૂર્વક આપવું અને ભલામણથી વધુ નાઇટ્રોજન યુક્ત ખાતરનો વપરાશ ટાળવો toll free number 14426 or 1800-123-2175 -Digital India Corporation
1 year ago | [YT] | 3
View 0 replies
Krushi safar કૃષિ સફર
બીજ ઉત્પાદન પક્રિયા
1 year ago | [YT] | 6
View 0 replies
Krushi safar કૃષિ સફર
Help to need base people
1 year ago | [YT] | 10
View 0 replies
Krushi safar કૃષિ સફર
કરોડોનો બંગલો હોય પણ રહેનારા ના હોય તો કબૂતર માળા કરે,
200 વીઘા જમીન હોય પણ ખાનારુ ના હોય તો જીવડા પડે
એટલે માગો તો દૂધ, બાજરી અને દીકરા માગજો કોઈ રૂપિયા ના માગતા
1 year ago | [YT] | 11
View 0 replies
Load more