Dholeradham live darshan

Dholera Temple live Darshan


Dholera Mandir

પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

જય સ્વામિનારાયણ

#AcharyaMaharaj #Swaminarayan #SwaminarayanSampraday #dholeradham #mandir

3 days ago | [YT] | 87

Dholera Mandir

🙏🏻🌺 જય શ્રી સ્વામિનારાયણ 🌺🙏🏻
ધોલેરાધામની પાવન ધરાપર
✨ *શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે*
🌸 “*નારી શક્તિ – નારી ભક્તિ” અભિયાન આયોજિત*

*દ્વિ-દિવસીય મહિલા સત્સંગ શિબિર*💐
📅 તા. *૧૭ અને ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬*
📍 સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર – ધોલેરાધામ
🙏 *પ.પૂ. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાશ્રીની પાવન નિશ્રામાં યોજાનારી* આ દિવ્ય *મહિલા સત્સંગ શિબિરમાં* આપ સૌ *યુવતીઓ માતાઓ-બહેનોને*
*સહર્ષ અને ભાવભર્યું આમંત્રણ.*

✨ *“નારી છે સંસ્કારની શિલ્પી, નારી છે સમાજની સાચી શક્તિ.”*

🙇🏻‍♀️ આવો… સત્સંગ શિબિરનો અમૂલ્ય લાભ લઈએ, જીવનને દિવ્ય બનાવીએ અને વધુમાં વધુ માતા-બહેનોને આ પવિત્ર શિબિરમાં જોડાવા પ્રેરિત કરીએ. 💖

2 weeks ago | [YT] | 43

Dholera Mandir

ધોલેરાધામ મદનમોહનજી મહારાજ
દ્વિશતાબ્દી મહોત્સવનું ભાવભીનું નિમંત્રણ પાઠવવા માટે આમંત્રણ રથનો વડતાલધામથી આરંભ.

પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન ડૉ.સંત સ્વામી, સદગુરુ પૂજ્ય નીલકંઠચરણસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી, નિર્ભયચરણ સ્વામી, કો.હરિકેશવ સ્વામી,શા.હરિચરણ સ્વામી,શા.હરિપ્રકાશ સ્વામી, શા. હરિકૃષ્ણ સ્વામી, નાર સહિતના સંતો અને અગ્રણી હરિભક્તો દ્વારા નિમંત્રણ રથનો પૂજન અને આરતી સાથે પ્રારંભ કરાવ્યો હતો.

આ રથ ગુજરાતના ગામો નગરોમાં ફરશે અને ભજન કિર્તન અને સત્સંગ સાથે દ્વિશતાબ્દી મહોત્સવનો મહિમા સમજાવી ધોલેરા પધારવા નિમંત્રણ પાઠવશે. આ નિમંત્રણ રથમાં નિર્ભય સ્વામી, ભક્તિપ્રિય સ્વામી તથા પવિત્ર સ્વામી સાથે રહેશે.

જય સ્વામિનારાયણ

#GuruPurnima #GuruPurnima2026 #GuruBhakti #GuruVandana #Swaminarayan

3 weeks ago | [YT] | 159

Dholera Mandir

ધોલેરાધામ મદનમોહનજી મહારાજ
દ્વિશતાબ્દી મહોત્સવનું ભાવભીનું નિમંત્રણ પાઠવવા માટે આમંત્રણ રથનો વડતાલધામથી આરંભ.

પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન ડૉ.સંત સ્વામી, સદગુરુ પૂજ્ય નીલકંઠચરણસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી, નિર્ભયચરણ સ્વામી, કો.હરિકેશવ સ્વામી,શા.હરિચરણ સ્વામી,શા.હરિપ્રકાશ સ્વામી, શા. હરિકૃષ્ણ સ્વામી, નાર સહિતના સંતો અને અગ્રણી હરિભક્તો દ્વારા નિમંત્રણ રથનો પૂજન અને આરતી સાથે પ્રારંભ કરાવ્યો હતો.

આ રથ ગુજરાતના ગામો નગરોમાં ફરશે અને ભજન કિર્તન અને સત્સંગ સાથે દ્વિશતાબ્દી મહોત્સવનો મહિમા સમજાવી ધોલેરા પધારવા નિમંત્રણ પાઠવશે. આ નિમંત્રણ રથમાં નિર્ભય સ્વામી, ભક્તિપ્રિય સ્વામી તથા પવિત્ર સ્વામી સાથે રહેશે.

જય સ્વામિનારાયણ

#GuruPurnima #GuruPurnima2026 #GuruBhakti #GuruVandana #Swaminarayan

3 weeks ago (edited) | [YT] | 127

Dholera Mandir

વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પાવન ચરણોમાં સમગ્ર ભાલ પ્રદેશના સંતો તથા હરિભક્તો તરફથી
શત શત વંદના.

#GuruPurnima #GuruPurnima2026 #GuruBhakti #GuruVandana #Swaminarayan

3 weeks ago (edited) | [YT] | 162

Dholera Mandir

Shaikshanik Kit Vitran | Sadvidya Seva Yagn | 29-06-2026 | Shri Swaminarayan Mandir Dholeradham

શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના આંગણે શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં
પૂનમ સત્સંગ સભા એવમ્ સદ્વિદ્યા સેવા યજ્ઞ

ધોલેરા તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ

"વિદ્યાદાન એ સર્વોત્તમ દાન છે, જે વ્યક્તિ અને સમાજ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે."

#EducationForAll #SchoolKitDistribution #VidyaSeva #CommunityService #SevaYagna #Swaminarayan #Dholera #PurnimaSabha #EducationMatters #StudentSupport

1 month ago | [YT] | 27

Dholera Mandir

Shaikshanik Kit Vitran | Sadvidya Seva Yagn | 29-06-2026 | Shri Swaminarayan Mandir Dholeradham

શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના આંગણે શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં
પૂનમ સત્સંગ સભા એવમ્ સદ્વિદ્યા સેવા યજ્ઞ

ધોલેરા તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ

"વિદ્યાદાન એ સર્વોત્તમ દાન છે, જે વ્યક્તિ અને સમાજ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે."

#EducationForAll #SchoolKitDistribution #VidyaSeva #CommunityService #SevaYagna #Swaminarayan #Dholera #PurnimaSabha #EducationMatters #StudentSupport

1 month ago | [YT] | 37

Dholera Mandir

Shaikshanik Kit Vitran | Sadvidya Seva Yagn | 29-06-2026 | Shri Swaminarayan Mandir Dholeradham

શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના આંગણે શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં
પૂનમ સત્સંગ સભા એવમ્ સદ્વિદ્યા સેવા યજ્ઞ

ધોલેરા તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ

"વિદ્યાદાન એ સર્વોત્તમ દાન છે, જે વ્યક્તિ અને સમાજ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે."

#EducationForAll #SchoolKitDistribution #VidyaSeva #CommunityService #SevaYagna #Swaminarayan #Dholera #PurnimaSabha #EducationMatters #StudentSupport

1 month ago | [YT] | 29

Dholera Mandir

SShangar Darshan | 23-06-2026 | Dholeradham |
શણગાર દર્શન | 23-06-2026 | ધોલેરા ધામ |

1 month ago | [YT] | 34