इस चैनल पर यमुनाष्टक, भगवद गीता, अर्जुन गीता, हिंदू पौराणिक कथाओं से संबंधित वीडियो प्रकाशित होते रहते हैं।
#yamunaji #shrinathji #girirajji #jatipura #yamunashtak #krishna
राधे-राधे
Facebook:- www.facebook.com/ashish.tanna.52643/
Twitter:- twitter.com/AshishTanna9
Instagram:- www.instagram.com/ashuassociates/
Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.
My Email id:- ashish.tanna99@gmail.com
SHREENATHJI YAMUNAJI
🌞 *આજની શુભ સવારનો શુભ વિચાર*🌞
*આચાર્ય-ચરણના ચરણ-કમળનો આશ્રય કરનારા હોય, શ્રીમદ્-ભાગવતના તત્વ ને જાણનારા હોય એવા ભગવદીયોનો સંગ કરવો એજ આપણું કર્તવ્ય છે.*
. 🙏 આજનો સત્સંગ 🙏
*(૧)*
પુષ્ટિ-ભકિત-માર્ગ કેવળ પુષ્ટિ-પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપા પર અવલંબિત છે શ્રી કૃષ્ણ કૃપા તેમની સ્વયંની ઇચ્છા- પ્રસન્નતા પર નિભૅર કરે છે અને શ્રી કૃષ્ણ ભક્ત નાં નિર્વ્યાજ પ્રેમ ને વશ હોવાથી માત્ર પુષ્ટિ-ભક્તિ જ શ્રી કૃષ્ણને રીઝવી શકે છે શ્રી કૃષ્ણ પ્રત્યે નો વૈષ્ણવ ભક્ત નાં હ્દય નો ભાવ જ તેનાં પર કૃપા કરવાં "શ્રી કૃષ્ણ" ને વિવશ કરી શકે છે.
મન માં (હ્દય)માં શ્રીજીનું સ્વરૂપ ઉતારી ધારણ કરી ભક્તિ-ભાવ પૂર્વક કરવામાં આવતી માનસિક સેવા" એટલે માનસી સેવા, જેમાં સૂતા - જાગતાં - ઊંધતા - બેસતાં - ખાતાં - પીતાં - ફરતાં અહર્નિશ "શ્રી કૃષ્ણ શરણં મમ્ અષ્ટાક્ષર" નો મંત્રનો અજાપા-જાપ જપાતો જ રહે એવો ભાવ નિહિત છે.
. *(૨)*
લૌકિક સ્વાર્થ માટે વૈષ્ણવતા આપણી વેચવી નહી, વૈષ્ણવતા તો એક અલૌકિક મધુર - રસ છે જે કેવળ શ્રીજી-પ્રભુને આસ્વાદવા-લાયક છે, એ મધુર-રસને જ્યા ત્યાં ખુલ્લો ન કરાય
કર્મ-માર્ગમાં તો શ્રીજી-પ્રભુ ને આંખો બંધ કરીને યાદ કરાય પણ પુષ્ટિ-માર્ગમા તો શ્રીજીબાવાને ખુલ્લી આંખે દર્શન કરી લોચનને ભરી-ભરીને પીવાનું, આંખો ખોલીને રૂપ ના પાન કરાય, એક પલક પણ પાપણ બંધ થઈ તો ગોપીજનો કહે માનો યુગ વીતી ગયો હોય, પુષ્ટિ-માર્ગમા કર્ણથી પ્રભુની વેણુનાદ અને પ્રભુની કથા શ્રીજી નો સત્સંગ નેત્ર થી કહે છે, ભાગવત્જીને કર્ણથી પીઓ.
આપણા કારણે" કોઈને પ્રભુ પ્રત્યે અભાવ આવેને તો એનો અપરાધ આપણ ને લાગે છે, આપણે એ રીતે નહી રહેવું કે એ રીતે નહી જીવવું કે જેથી બીજાને પ્રભુ પ્રત્યે અભાવ જાગે, એટલા માટે પ્રેમ થી રહેવું.
11 hours ago | [YT] | 34
View 4 replies
SHREENATHJI YAMUNAJI
@श्रीनाथजीयमुनाजी
21 hours ago | [YT] | 360
View 14 replies
SHREENATHJI YAMUNAJI
🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞
પુષ્ટિમાર્ગ પરમ ફલની પ્રાપ્તિ શ્રી વલ્લભાધીશની કૃપા અને ચરણકમલના સેવન વગર શક્ય જ નથી. ઝાઝા ભાગે વૈષ્ણવો શિક્ષાપત્રો વાંચે તેમાં દરેક શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીની આજ્ઞા જીવ પ્રતિ કરતા જ હોય છે કે “શ્રી વલ્લભાધીશ કે ચરણકમલકો દ્રઢ આશ્રય કરીયો તાતે સફલ કાર્ય સિધ્ધ હો જાયેગો”
🙏*આજનો સત્સંગ*🙏
*(૧)*
*આપણા પતિવ્રત ભાવમાં હજુ ઘણીજ ખામી છે....*
પતિના સંપૂર્ણ સામર્થ્યને અને પતિના આત્મ વૈભવને તેમજ પતિના તેજને પોતાનામાં ધારણ કરી લે તે પતિવ્રતા કહેવાય છે. હવે બ્રહ્મસંબંધનો વિચાર કરીયે તો “બ્રહ્મ” એટલે પુષ્ટિ પ્રભુ, તેની સાથે “સંબંધ” એટલે આપણી સગાઇ થઇ. અને જેની સાથે સગાઇ થઇ તે પુષ્ટિ પ્રભુને શ્રી ગુરૂદેવે આપણા માથે પધરાવી દીધા છે. તે આપણા આત્માના પતિ પ્રભુમાં જો આપણો પતિવ્રત ભાવ સિદ્ધ થયો હોય તો તેના દિવ્ય પ્રેમની અજાયબી ભરેલો પ્રભાવ પણ આપણાંમાં હોવો જોઇએ. (દિવ્ય પ્રેમના અજાયબી ભરેલા પ્રભાવનું વર્ણન વેણુગીત – યુગલગીતના શ્રી સુબોધિનીજીમાં પ્રેમ દેવ શ્રી વલ્લભે કર્યું છે.) પરન્તુ તેવું આપણું જીવન હજુ બન્યું નથી. તેથી એમ માનવું પડે છે. કે...*આપણા પતિવ્રત ભાવમાં હજુ ઘણીજ ખામી છે....*
. *(૨)*
ચોરાસી બસોબાવન ભગવદીયો શ્રી મહાપ્રભુજી શ્રી ગુંસાઇજીને શરણે આવતા ત્યારે શરણે લઇને તેમને શ્રી ઠાકુરજીનું સ્વરૂપ પધરાવી આપી એમ આજ્ઞા કરતા કે આ સેવ્ય સ્વરૂપ અમારૂં સર્વસ્વ છે, તેને તમે સર્વસ્વ માની સેવન કરજો. આ આજ્ઞાનું પાલન તે ભગવદીયોએ કર્યું તેથી સેવ્યસ્વરૂપે તેમને અલૌકિક સુખ આપ્યું છે. શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજીનું સર્વસ્વ શ્રી ઠાકુરજી છે. તેજ સ્વરૂપ આપણા માથે પધરાવી આપે છે છતાં આપણે આપણા સેવ્ય સ્વરૂપને સર્વસ્વ જીવન-પ્રાણ સમાન નહી માનતા હોવાથી સેવ્ય સ્વરૂપથી અલૌકિક આનંદનો અનુભવ કરી શકતા નથી.
3 days ago | [YT] | 65
View 3 replies
SHREENATHJI YAMUNAJI
3 days ago | [YT] | 576
View 22 replies
SHREENATHJI YAMUNAJI
@श्रीनाथजीयमुनाजी
4 days ago | [YT] | 648
View 27 replies
SHREENATHJI YAMUNAJI
@श्रीनाथजीयमुनाजी
5 days ago | [YT] | 585
View 27 replies
SHREENATHJI YAMUNAJI
"मंगलाचरण"
मंगल + आचरण
जीवन में मंगल आचरण सिर्फ और सिर्फ खुद की जागृतता से ही आता है और यह जागृतता सिंचन पाती है योग्य संस्कार, शिक्षा, भक्ति, सिद्धांत, समझ, निडर और शिस्त से सिद्ध होती है, जिससे जीवन वृद्धि में साक्षरता, पवित्रता, शुद्धता, नम्रता, दीनता, दासत्वता प्रकट होती है और हमारा आत्म तत्व जागृत होता है हम खुद को पहचानने लगते है, इसलिए मंगलाचरण श्रेष्ठ प्रमाणित, सिद्धांत अर्थी, सिद्धि अनुभित, योग्य दिशा निर्देशित, संपूर्ण सलामत, काल सामर्थ्यिक, जन्म सार्थक है।
"नमामि ह्रदये शेषे लीलाक्षीराब्धिशायिनम् ।
लक्ष्मीसहस्त्रलीलाभि: सेव्यमानं कलानिधिम् ।।"
यह प्रथम कारिका में "श्री वल्लभाचार्यजी" कहते है -
मैं सदा नमन करता हूँ यही सर्वोत्तम पुरुषोत्तम आत्म तत्व को - सर्वात्मभाव और दासत्व स्वीकार करके मेरे ह्रदय में विशुद्धता से मधुरानंद स्वरुप प्रकट करके बिराजते है, जो पुरुषोत्तम स्वरुप सदा नित्य लीला करते करते निजजनों और शिष्टाचार आत्म तत्वों का साक्षातकार करते रहते है खुद की प्रीति से स्पर्श करते रहते है।
कितनी अलौकिक और अखंडित कृपा या ने संयोजन जिससे उनके ह्रदय या ने उनका आत्म तत्व को हर कर उनके आत्म तत्व से जोड देते है, सदा ह्रदय की शैय्या पर शयन करते है - शयन करना या ने स्थिर रहना।
ओहहह! अति अलौकिक!
स्थिर रहना या ने अपने प्रिय में स्थिति स्थापत्य का निर्माण करना। नित्य लीला में बसना। प्रीत लीला का क्षीर सागर का मधुर रस पीलाना।
प्रीत रस का पान से सहस्र प्रियतम आत्म तत्वों से एक साथ जुडना जिससे अनगिनत प्रकार की लक्ष्मीजी या ने प्रीत रीत की कलाओं का सामर्थ्य पाना जिससे खुद निधि स्वरुप में परिवर्तन हो कर सदा सेव्यता प्राप्त करते है वो ही आत्म तत्व को मैं नमन करता हूँ।
समझना - "श्री वल्लभाचार्यजी" करते है और हमें पहचान करवाते है अति सर्वाधिक सर्वोच्च आत्म तत्व का।
कितनी अनोखी यह निरोध लीला है "श्री पूर्ण पुरुषोत्तम" की!
अदभुत!
"श्री वल्लभाचार्यजी" का सर्वज्ञात मंगलाचरण!
नमन करु श्री वल्लभाचार्यजी" ने सदा साथ साथ राखजो!
"जय श्री कृष्ण"
🌷🌷🌷👏🌷🌷🌷🙏🌷🌷🌷
6 days ago | [YT] | 345
View 12 replies
SHREENATHJI YAMUNAJI
“कर्म करना तुम्हारा अधिकार है, फल की चिंता मत करो।”
आज के समय में यह सिखाता है कि मेहनत ईमानदारी से करो, परिणाम की बेचैनी से मुक्त रहो।
“जो हुआ है, वह अच्छा हुआ है। जो हो रहा है, वह भी अच्छा हो रहा है।”
यह विचार तनाव और पछतावे से बाहर निकलने की शक्ति देता है।
“अपने कर्तव्य से पीछे हटना कायरता है।”
यह हमें कठिन परिस्थितियों में भी सही निर्णय लेने की प्रेरणा देता है।
“मनुष्य जैसा सोचता है, वैसा ही बन जाता है।”
आज की दुनिया में सकारात्मक सोच की ताकत को यह स्पष्ट करता है।
“आत्मा न कभी जन्म लेती है, न मरती है।”
यह डर, असुरक्षा और मृत्यु के भय से ऊपर उठने का संदेश देता है।
“जो व्यक्ति सुख-दुःख, लाभ-हानि में समान रहता है, वही सच्चा योगी है।”
आज के उतार-चढ़ाव भरे जीवन में संतुलन बनाए रखने की सीख देता है।
“संयमित मन ही मित्र है, और असंयमित मन ही शत्रु।”
यह आत्मनियंत्रण और अनुशासन की महत्ता बताता है।
“क्रोध से भ्रम पैदा होता है और भ्रम से बुद्धि नष्ट हो जाती है।”
आज के समय में गुस्से से बचने और सोच-समझकर निर्णय लेने की सीख देता है।
“डर उसी को लगता है जो अधूरा होता है, पूर्ण व्यक्ति निर्भय होता है।”
यह आत्मविश्वास और आत्मस्वीकृति को मजबूत करता है।
“जो व्यक्ति अपने भीतर सुख खोज लेता है, वह संसार में कभी दुखी नहीं होता।”
आज की भौतिक दौड़ में अंदरूनी शांति का महत्व समझाता है।
1 week ago | [YT] | 174
View 4 replies
SHREENATHJI YAMUNAJI
@श्रीनाथजीयमुनाजी
1 week ago | [YT] | 576
View 20 replies
SHREENATHJI YAMUNAJI
*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞* 18/12
*ભગવદ્દ સેવા નિષ્કામભાવથી કરવામાં આવે છે. તેમાં કોઇ લૌકિક કે વૈદિક ફલની અપેક્ષા ન હોવી જોઇએ.માત્ર પ્રભુના ચરણાવિંદના દર્શનની વારંવાર અપેક્ષા એ જ સર્વોપરી ફલ છે.*
. 🙏આજનો સત્સંગ 🙏
🌹શ્રી વલ્લભ ચરણરેણુનું સ્વરૂપ.🌹
શ્રીવલ્લભ ચરણરેણુનું એવું સ્વરૂપ છે કે આ રેણુધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી બનતો પરંતુ દાતા બને છે. ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે છે. વલ્લભ સ્વામી મહોદાર ચરિત્રવાન છે. તેઓશ્રીના અનન્ય આશ્રયથી તેમના આ ગુણો નિજ્જનોમાં પણ આવે છે. જેવા સ્વામી તેવા સેવક બને છે, તેમાં જ સ્વામીની બડાઈ થાય છે.
રાસાદિ લીલા-અમૃતના અનેક સમુદ્રો જેમાં ભરેલા રહે છે, તેવા શ્રીવલ્લભ સ્વામીને પ્રાપ્ત કર્યા પછી આપણે કોના યાચક રહીએ?
શ્રીવલ્લભચરણ રજોધન જે જને પ્રાપ્ત કરેલ છે, તે પ્રભુ પાસે પણ કૃપાની યાચના કરતો નથી.
પરંતુ પ્રિય પ્રભુ માટે સુખાત્મક ભાવના અનેક મનોરથ કરી પ્રિય પ્રભુને વિલસાવે છે. આ રજોધનનો અદભુત પ્રભાવ છે. આ રજોધન પ્રાપ્ત કર્યા પછી અન્ય ભક્તની કુંજમાં બિરાજતા પ્રિયતમને દુતી દ્વારા નિમંત્રણ આપવાની જરૂર નહિ રહે.
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણકે સગે, અલિ અધિર ઉલટાન ।।
કમલ ભ્રમરને બોલાવવા જતું નથી પણ ભ્રમર જ કમલ મકરંદથી આકર્ષીત થઈ કમલ પાસે પહોંચી જાય છે. તેમ શ્રીવલ્લભ ચરણરજ જેણે પ્રાપ્ત કરી છે તેના હૃદય-કમલમાં તત્સુખી મધુર પ્રેમરૂપી મકરંદ પ્રગટ થાય છે. આ મકરંદનું પાન કરવા પ્રભુ અધીર બનીને સ્વતઃ તે ભક્ત પાસે પધારે છે. શ્રીવલ્લભની આ ચરણરજમાં તત્સુખી મધુર પ્રેમની ધારા અખંડ વહ્યા કરે છે. તે પ્રવાહ શ્રીવલ્લભ-જનના હૃદય સરોવરમાં સંચિત થાય છે અને આ સરોવર સદા તત્સુખી મધુર પ્રેમજલથી ભરેલું રહે છે, તેમાં તત્સુખી ભાવના રૂપી અનેક કમલો પ્રગટ થાય છે. તે કમલની મધુર મકરંદનું પાન કરવા પ્રિયતમનું મન રૂપી ભ્રમર અધીર થઈ મકરંદ પાનમાં વશીભૂત થઈ જાય છે. શ્રીવલ્લભ પદામ્બુજરજના પ્રભાવથી જ પ્રાથમિક પ્રેમની અવસ્થાથી પ્રિય પ્રભુને વશીભુત કરી લેવા સુધીની ફલદશા સુધી પહોંચી શકાય છે. મહાનુભાવ શ્રીપદ્મનાભદાસજીએ શ્રીવલ્લભ ચરણરજને રાજધાની રૂપ કહી છે. આ ચરણરજનું જ સર્વત્ર સામ્રાજ્ય છાયેલું છે. અશેષ ભક્તો આ અનિર્વચનીય રજની જ પ્રાર્થના કરે છે. ‘‘અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ’’
🙏🙏
1 week ago | [YT] | 41
View 7 replies
Load more