Swaminarayan Channel



Swaminarayan Channel

Hanuman chalisha Yuva katha 2026 | Day -06 | Morbi | Hanumanji | Shri Hariprakashswami

"હનુમાનજીની ભક્તિનો રંગ, મોરબીના યુવાનોની સંગ”

મોરબીના આંગણે 'જીવન પરિવર્તનની આંદી' સમાન હનુમાન ચાલીસા યુવા કથા ભવ્યતાથી ચાલી રહી છે.
૧૧,૦૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને પ્રભુના ચરણોમાં ભોગ ધરવામાં આવ્યો.
મોરબીની પવિત્ર ધરા પર આજથી આધ્યાત્મિકતા અને યુવા ચેતનાના સંગમ સમાન 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા આયોજિત આ વિશેષ કથાના વક્તા સ્થાને સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) બિરાજી પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સ્થળ: સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ધુનડા રોડ, મોરબી.
સમય: રાત્રે 8:30 થી 11:30
તારીખ: 18 થી 24 એપ્રિલ, 2026

આ કથા માત્ર ધાર્મિક પ્રવચન નહીં, પરંતુ યુવા પેઢીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે 'જીવન પરિવર્તનની આંદી' થીમ પર આધારિત છે. હનુમાન ચાલીસાના માધ્યમથી જીવનમાં શિસ્ત, સાહસ અને ભક્તિ કેવી રીતે કેળવવી તેનું સચોટ માર્ગદર્શન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!

#HanumanChalisaKatha #Morbi #hariprakashswami #SalangpurDham #YouthKatha #hinduism #swaminarayan #satsang #hanumanji #hanuman

17 hours ago | [YT] | 206

Swaminarayan Channel

Hanuman chalisha Yuva katha 2026 | Day -06 | Morbi | Hanumanji | Shri Hariprakashswami

"હનુમાનજીની ભક્તિનો રંગ, મોરબીના યુવાનોની સંગ”

મોરબીના આંગણે 'જીવન પરિવર્તનની આંદી' સમાન હનુમાન ચાલીસા યુવા કથા ભવ્યતાથી ચાલી રહી છે.
૧૧,૦૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને પ્રભુના ચરણોમાં ભોગ ધરવામાં આવ્યો.
મોરબીની પવિત્ર ધરા પર આજથી આધ્યાત્મિકતા અને યુવા ચેતનાના સંગમ સમાન 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા આયોજિત આ વિશેષ કથાના વક્તા સ્થાને સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) બિરાજી પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સ્થળ: સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ધુનડા રોડ, મોરબી.
સમય: રાત્રે 8:30 થી 11:30
તારીખ: 18 થી 24 એપ્રિલ, 2026

આ કથા માત્ર ધાર્મિક પ્રવચન નહીં, પરંતુ યુવા પેઢીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે 'જીવન પરિવર્તનની આંદી' થીમ પર આધારિત છે. હનુમાન ચાલીસાના માધ્યમથી જીવનમાં શિસ્ત, સાહસ અને ભક્તિ કેવી રીતે કેળવવી તેનું સચોટ માર્ગદર્શન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!

#HanumanChalisaKatha #Morbi #hariprakashswami #SalangpurDham #YouthKatha #hinduism #swaminarayan #satsang #hanumanji #hanuman

17 hours ago | [YT] | 184

Swaminarayan Channel

દરરોજ હનુમાનજી મહારાજના કીર્તનોનું શ્રવણ કરો

https://youtu.be/QHct332P-Fk?si=HBwKr...

23 hours ago | [YT] | 149

Swaminarayan Channel

દરરોજ હનુમાનજી મહારાજના કીર્તનોનું શ્રવણ કરો

open.spotify.com/track/5Eq5i8r3FhVd186OnsdlY7?si=0…

23 hours ago | [YT] | 639

Swaminarayan Channel

Darshan: 25-04-2026
Hello Devotees
Jai Shri Swaminarayan
Shngar Darshan of Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham

23 hours ago | [YT] | 1,480

Swaminarayan Channel

Hanuman chalisha Yuva katha 2026 | Day -06 | Morbi | Hanumanji | Shri Hariprakashswami

"હનુમાનજીની ભક્તિનો રંગ, મોરબીના યુવાનોની સંગ”

મોરબીના આંગણે 'જીવન પરિવર્તનની આંદી' સમાન હનુમાન ચાલીસા યુવા કથા ભવ્યતાથી ચાલી રહી છે.
૧૧,૦૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને પ્રભુના ચરણોમાં ભોગ ધરવામાં આવ્યો.
મોરબીની પવિત્ર ધરા પર આજથી આધ્યાત્મિકતા અને યુવા ચેતનાના સંગમ સમાન 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા આયોજિત આ વિશેષ કથાના વક્તા સ્થાને સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) બિરાજી પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સ્થળ: સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ધુનડા રોડ, મોરબી.
સમય: રાત્રે 8:30 થી 11:30
તારીખ: 18 થી 24 એપ્રિલ, 2026

આ કથા માત્ર ધાર્મિક પ્રવચન નહીં, પરંતુ યુવા પેઢીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે 'જીવન પરિવર્તનની આંદી' થીમ પર આધારિત છે. હનુમાન ચાલીસાના માધ્યમથી જીવનમાં શિસ્ત, સાહસ અને ભક્તિ કેવી રીતે કેળવવી તેનું સચોટ માર્ગદર્શન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!

#HanumanChalisaKatha #Morbi #hariprakashswami #SalangpurDham #YouthKatha #hinduism #swaminarayan #satsang #hanumanji #hanuman

1 day ago | [YT] | 358

Swaminarayan Channel

Hanuman chalisha Yuva katha 2026 | Day -06 | Morbi | Hanumanji | Shri Hariprakashswami

"હનુમાનજીની ભક્તિનો રંગ, મોરબીના યુવાનોની સંગ”

મોરબીના આંગણે 'જીવન પરિવર્તનની આંદી' સમાન હનુમાન ચાલીસા યુવા કથા ભવ્યતાથી ચાલી રહી છે.
૧૧,૦૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને પ્રભુના ચરણોમાં ભોગ ધરવામાં આવ્યો.
મોરબીની પવિત્ર ધરા પર આજથી આધ્યાત્મિકતા અને યુવા ચેતનાના સંગમ સમાન 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા આયોજિત આ વિશેષ કથાના વક્તા સ્થાને સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) બિરાજી પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સ્થળ: સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ધુનડા રોડ, મોરબી.
સમય: રાત્રે 8:30 થી 11:30
તારીખ: 18 થી 24 એપ્રિલ, 2026

આ કથા માત્ર ધાર્મિક પ્રવચન નહીં, પરંતુ યુવા પેઢીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે 'જીવન પરિવર્તનની આંદી' થીમ પર આધારિત છે. હનુમાન ચાલીસાના માધ્યમથી જીવનમાં શિસ્ત, સાહસ અને ભક્તિ કેવી રીતે કેળવવી તેનું સચોટ માર્ગદર્શન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!

#HanumanChalisaKatha #Morbi #hariprakashswami #SalangpurDham #YouthKatha #hinduism #swaminarayan #satsang #hanumanji #hanuman

1 day ago | [YT] | 189