ગુજરાતમાં કોંગ્રેસ હારે એટલે એવું કહે છે કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના વોટ કપાયા જેના કારણે એમની હાર થઈ.
પાર્ટીનું સંપૂર્ણ ફોકસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા પર હોવાથી ઉમરેઠ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવાર ઉતારવાની નથી, તો કોંગ્રેસ આ ચૂંટણી જીતી બતાવે.
અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને વિધિવત રીતે આજે AAP માં જોડાયા.
જમનાબેન વેગડા તેમની સાથે 50 અલગ અલગ સમાજના આગેવાનો અને 400 કાર્યકર્તાઓ સાથે AAP માં જોડાયા.
➡️ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે દક્ષિણ ઝોન ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું.
➡️ આ સંમેલનમાં પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી શ્રી સાગર રબારી, દક્ષિણ ઝોન પ્રભારી શ્રી રામ ધડુક સહિત સમગ્ર પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં AAP પદાધિકારીઓએ ગુજરાતમાંથી ભાજપના કુશાસનનો અંત લાવવાના શપથ લીધા.
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ થી પ્રેરિત થઈ જાણીતા પત્રકાર, સામાજિક કાર્યકર એવા મયુરદાનભાઈ ગઢવી ગતરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલના હસ્તે તથા ગુજરાત પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા
➡️ ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારોના અવાજને બુલંદ કરવા માટે શરૂ થયેલી "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ની સમાપન સભા યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિત રહ્યા અને ગુજરાતની જનતા માટે અવાજ બુલંદ કર્યો.
➡️ આ સભામાં AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, ધારાસભ્ય શ્રી હેમંત ખવા, શ્રી મનોજ સોરઠીયા, શ્રી પ્રવીણ રામ, શ્રી સાગર રબારી, શ્રી રાજુભાઈ સોલંકી, શ્રી બ્રિજરાજ સોલંકી સહિત પાર્ટીના પ્રદેશના પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આજે "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" દરમિયાન ખંભાળીયાના આહિર સિંહણ ખાતે પહોંચી ત્યારે AAP નેતાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજાઈ જેમાં સ્થાનિકોની અનેક સમસ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવી.
isudan gadhvi official
ગુજરાતમાં કોંગ્રેસ હારે એટલે એવું કહે છે કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના વોટ કપાયા જેના કારણે એમની હાર થઈ.
પાર્ટીનું સંપૂર્ણ ફોકસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા પર હોવાથી ઉમરેઠ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવાર ઉતારવાની નથી, તો કોંગ્રેસ આ ચૂંટણી જીતી બતાવે.
1 week ago | [YT] | 341
View 2 replies
isudan gadhvi official
બાકર બચ્ચા લાખ, લાખે બિચારા,
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા 💯
#BJPFearsAAPInGujarat
1 week ago | [YT] | 488
View 11 replies
isudan gadhvi official
અમદાવાદમાં વધુ મજબૂત બની AAP 💯
અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને વિધિવત રીતે આજે AAP માં જોડાયા.
જમનાબેન વેગડા તેમની સાથે 50 અલગ અલગ સમાજના આગેવાનો અને 400 કાર્યકર્તાઓ સાથે AAP માં જોડાયા.
3 weeks ago | [YT] | 382
View 4 replies
isudan gadhvi official
ગુજરાતમાં ચાલતા બેફામ દારૂના અડ્ડાઓનો પર્દાફાશ અમે કરીશું‼️💯
1 month ago | [YT] | 292
View 8 replies
isudan gadhvi official
આ કેવું શાસન જેમાં કાયદો જનતા માટે કડક પણ બૂટલેગરો માટે નરમ‼️
1 month ago | [YT] | 182
View 5 replies
isudan gadhvi official
📍સુરત
➡️ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે દક્ષિણ ઝોન ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું.
➡️ આ સંમેલનમાં પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી શ્રી સાગર રબારી, દક્ષિણ ઝોન પ્રભારી શ્રી રામ ધડુક સહિત સમગ્ર પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં AAP પદાધિકારીઓએ ગુજરાતમાંથી ભાજપના કુશાસનનો અંત લાવવાના શપથ લીધા.
1 month ago | [YT] | 191
View 0 replies
isudan gadhvi official
ગુજરાતમાં સતત વધી રહ્યો છે
AAP નો વ્યાપ
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ થી પ્રેરિત થઈ જાણીતા પત્રકાર, સામાજિક કાર્યકર એવા મયુરદાનભાઈ ગઢવી ગતરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલના હસ્તે તથા ગુજરાત પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા
1 month ago | [YT] | 274
View 5 replies
isudan gadhvi official
📍ગાંધીનગર
➡️ ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારોના અવાજને બુલંદ કરવા માટે શરૂ થયેલી "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ની સમાપન સભા યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિત રહ્યા અને ગુજરાતની જનતા માટે અવાજ બુલંદ કર્યો.
➡️ આ સભામાં AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, ધારાસભ્ય શ્રી હેમંત ખવા, શ્રી મનોજ સોરઠીયા, શ્રી પ્રવીણ રામ, શ્રી સાગર રબારી, શ્રી રાજુભાઈ સોલંકી, શ્રી બ્રિજરાજ સોલંકી સહિત પાર્ટીના પ્રદેશના પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
1 month ago | [YT] | 187
View 1 reply
isudan gadhvi official
📍અમરા,જામનગર ગ્રામ્ય
આજે "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" જામનગર ગ્રામ્યના અમરા ખાતે AAP નેતાઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા, વડીલો માતાઓએ AAP નેતાઓને આશીર્વાદ આપ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો.
#કિસાન_બચાવો_યાત્રા
1 month ago | [YT] | 234
View 1 reply
isudan gadhvi official
📍આહિર સિંહણ, જામ ખંભાળિયા
આજે "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" દરમિયાન ખંભાળીયાના આહિર સિંહણ ખાતે પહોંચી ત્યારે AAP નેતાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજાઈ જેમાં સ્થાનિકોની અનેક સમસ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવી.
#કિસાન_બચાવો_યાત્રા
1 month ago | [YT] | 172
View 0 replies
Load more