Āśrayet (आश्रयेत्)



Āśrayet (आश्रयेत्)

પોતાના ઇષ્ટદેવને સર્વોપરી માનીને કરવામાં આવતી ભક્તિને કયા પ્રકારની ભક્તિ ગણવામાં આવી છે?

1 week ago | [YT] | 62

Āśrayet (आश्रयेत्)

📌 BAPS સ્વામિનારાયણ સંબંધિત પુસ્તક / વસ્તુ અહીં જુઓ 👇
👉 amzn.to/48JcVjC

2 weeks ago (edited) | [YT] | 194

Āśrayet (आश्रयेत्)

📿 Devotional & spiritual items recommended 👇
👉 Tulsi Japa Mala – amzn.to/452U2Wo
👉 Mini Devotional Speaker – amzn.to/452U2Wo

2 weeks ago (edited) | [YT] | 71

Āśrayet (आश्रयेत्)

પ્રાપ્તિ વિચાર કરવાની 3 રીત
1. કાર્ય નો વિચાર
- મંદિર
- સંતો
- હરિભક્તો
- સમૈયા
- પરિવર્તન
2. ઐશ્વર્ય નો વિચાર
- અશક્ય શક્ય બને
- અંતર્યામી પણું
- અનેક સ્વરૂપે દર્શન
- શાંતિ નો અનુભવ
- અંતકાળે ધામમાં લેવા આવે
- સ્વભાવ દોષ ઘસાય
3. ગુણનો વિચાર
- વર્તન નિયમ ધર્મ
- અજાતશત્રુ
- ઈષ્ટદેવ ગુરુ ભક્તિ
- દેહનો અનાદર
- અહં શૂન્યતા
- સ્થિતપ્રજ્ઞતા
- આત્મિયતા

પ્રાપ્તિ માણવા
કૃતાર્થપણું અને ધન્યતાનો વિચાર

ક્યારે આ વિચાર કરવો?
- નિશ્ચિત સમય
- મન સ્થિર શાંત હોય ત્યારે
- કાર્ય ઐશ્વર્ય ગુણનું મનન
- દૈનિક ક્રિયાઓ, આહ્નિક સેવાના આરંભે
- કૃતાર્થપણું અને મહિમા નું સ્મરણ

પ્રાપ્તિ સમજવાનો નહિ : માણવાનો વિષય છે

હું કયા સમયે આ વિચાર કરીશ🤔
1. સ્નાનાદિ સમયે 5 મી. કાર્ય નો
2. પુજા પહેલા 5 મી. ઐશ્વર્ય નો
3. સુતા સમયે 5 મી. ગુણનો

વિશ્વાસ થી આ વિચાર કરે તો એકાંતિક થયા વગર રહે નહિ
સાધુ આત્મતૃપ્ત દાસ 🙏

4 weeks ago | [YT] | 265

Āśrayet (आश्रयेत्)

Param Pujya Pramukh Swami Maharaj
June 2000, Ahmedabad, India

4 weeks ago | [YT] | 132

Āśrayet (आश्रयेत्)

આનંદ આપ્યો અતિ ઘણો રે,

1 month ago | [YT] | 157