सनातनी यात्रा SanatniYatra


I can imagine big things with you!
Imagine a world where everyone has access to quality education, healthcare, and basic needs such as food, clean water, and shelter. A world where technology is used to solve some of the biggest problems faced by humanity, such as climate change, poverty, and inequality.
Imagine a world where we have discovered the secrets of the universe, and have found ways to travel beyond our planet and colonize new worlds. A world where humanity has reached a new level of consciousness, and we work together to create a better future for ourselves and the generations to come.
Imagine a world where creativity, innovation, and curiosity are encouraged, and everyone has the opportunity to pursue their passions and interests. A world where diversity is celebrated and respected, and people from all walks of life are given equal opportunities to succeed.

Let's continue dreaming big, and work towards creating a better world for ourselves and future generations.





सनातनी यात्रा SanatniYatra

दिग्देशकालाद्यनवेक्ष्य सर्वगं
शीतादिहृन्नित्यसुखं निरञ्जनम्।
यस्स्वात्मतीर्थं भजते विनिष्क्रियः
स सर्ववित्सर्वगतोऽमृतो भवेत् ।।६८।।

भगवद्पाद आदि शंकराचार्य कृत आत्मबोध ग्रन्थ का यह अन्तिम श्लोक सम्पूर्ण ग्रन्थ का सार प्रस्तुत करता है। इसमें आत्मा के स्वरूप, उसकी नित्य सर्वव्यापकता और आत्मज्ञान से प्राप्त होने वाले अमृतत्व की संक्षिप्त किन्तु गहन व्याख्या निहित है।

आदि शंकराचार्य कहते हैं कि आत्मा दिग्, देश और काल जैसे सभी उपाधियों से परे है। वह किसी विशेष स्थान, दिशा या समय में सीमित नहीं, बल्कि सर्वत्र व्याप्त है। जैसे आकाश सभी को आवृत करता है, पर स्वयं किसी से बँधा नहीं है, वैसे ही आत्मा अनन्त और असीम है।

आत्मा शीत-उष्ण, सुख-दुःख और लाभ-हानि जैसे द्वंद्वों से रहित है। वह नित्य सुखस्वरूप है। संसार के अनुभव क्षणिक सुख-दुःख का आभास देते हैं, परन्तु आत्मा का आनन्द अविनाशी और स्थायी है। इसीलिए उपनिषद कहती हैं कि “यो वै भूमा तत्सुखम्” अर्थात् जो अनन्त है, वही वास्तविक सुख है।

आत्मा निरंजन है, उस पर पाप-पुण्य, दोष-दुर्गुण का कोई स्पर्श नहीं होता। वह सदा निर्मल और पवित्र है। जैसे गगन में उठते बादल आकाश को मलिन नहीं करते, वैसे ही जन्म-मरण, कर्म और संस्कार आत्मा को स्पर्श नहीं करते। आदि शंकराचार्य स्पष्ट करते हैं कि जो साधक बाह्य साधनों और इन्द्रियगत तृप्ति से हटकर अपने स्वात्मतीर्थ की शरण लेता है, वही वास्तव में मुक्ति पाता है। आत्मा ही सच्चा तीर्थ है, क्योंकि वही परमशरण और परमगति है। बाह्य यात्रा और स्नान तब तक अधूरे हैं, जब तक साधक अपने अंतःकरण में आत्मतीर्थ का स्नान नहीं करता। आत्मा निष्क्रिय है। कर्म, इन्द्रिय और चेष्टाएँ केवल उपाधियों में होती हैं। जो साधक इस सत्य का बोध कर लेता है, वह कर्मबन्धन से मुक्त होकर आत्मा की शाश्वत शान्ति का अनुभव करता है।

अपने नित्य सनातन स्वरूप का अनुभव करने वाला साधक सर्ववित् सबका जानने वाला और सर्वगत, सर्वत्र विद्यमान हो जाता है। उसका व्यक्तित्व संकीर्णता से ऊपर उठकर व्यापक हो जाता है। यही अवस्था अमृतत्व की है, जो जन्म-मरण के चक्र से परे शाश्वत अस्तित्व है।

इस अन्तिम श्लोक में भगवद्पाद शंकराचार्य ने साधना का चरम लक्ष्य बताया है कि आत्मा को दिशा, स्थान और समय से परे सर्वव्यापी, नित्य आनन्दस्वरूप और निरंजन स्वरूप में जानना। बाह्य जगत् के तीर्थों की अपेक्षा आत्मतीर्थ का आश्रय लेकर जब साधक निष्क्रिय भाव से आत्मस्वरूप में स्थित होता है, तभी वह मुक्ति को प्राप्त करता है। यही अद्वैत वेदान्त का परम सन्देश है। “ब्रह्म ही आत्मा है, आत्मा ही ब्रह्म है; यही ज्ञान अमृतत्व और मुक्ति का द्वार है।”

1 month ago | [YT] | 0

सनातनी यात्रा SanatniYatra

भगवद्गीता में भगवान श्रीकृष्ण योगसाधक के इस अनुभव को स्पष्ट करते हैं -
“प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ, यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः।”
साधक जब प्राण और अपान को सम करता है, तब भीतर का चैतन्य प्रकाशमान हो उठता है। यह वही “वामन” है। सूक्ष्म, दिव्य, संतुलन का केन्द्र — जहाँ द्वैत समाप्त होता है और अद्वैत का अनुभव प्रकट होता है।

1 month ago | [YT] | 0

सनातनी यात्रा SanatniYatra

प्राण-अपान का संतुलन जब साधक के भीतर पूर्ण होता है, तब ध्यान में वह वामन आत्मा प्रकाशित होती है — यही आत्मसाक्षात्कार है। आदि शंकराचार्य कहते हैं कि “विश्वे देवा उपासते” का अर्थ है कि समस्त इन्द्रियाँ, प्राण और देवता उसी आत्मा की उपासना में लगे रहते हैं, क्योंकि वही उनकी मूल चेतना है।

1 month ago | [YT] | 0

सनातनी यात्रा SanatniYatra

*એક પ્રેરક પ્રસંગ*

*એક દિવસ મારા મિત્ર ને ત્યાં સરખેજ પ્રસંગ માં જવાનું હતું. અમદાવાદ ના વધતા જતા ટ્રાફિક થી કંટાળી ને ઘણાં સમય પછી મેં બસમાં જવાનું નક્કી કર્યું. પાલડી થી હું બસ માં ચડ્યો. બસમાં ભીડ ઘણી હતી. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘોંઘાટ પણ ઘણો હતો.
પરંતુ એક જગ્યા પર કંડકટર અને એક સુશિક્ષિત યુવાન વચ્ચે ઝગડો ચાલતો હતો. વાત નજીવી હતી.
યુવાન પાસે છૂટા રુપયા ન હતા પરંતું કંડકટરનું કહેવું હતું કે દસ રુપયાની ટિકિટ માટે 500 રૂપિયાની નોટના પાછા આપવાના રુપિયા તેની પાસે ન હતા. બોલાચાલીમાંથી હાથાપાઇ સુધી મામલો પહોંચી ગયો. કંડકટરે બસ ઉભી રાખી દીધી. બસને પોલીસ થાણે લઈ જવાની જીદ પર કંડકટર અડીખમ હતા. જેમ સમય પસાર થતો હતો તેમ લોકોમાં અણગમો થવા લાગ્યો

કોઈ કંડકટરને સમજાવે છે, તો કોઈ પેલા નવયુવાનને સમજાવે છે કે છૂટા લઈને નીકળવું જોઇએ ને ! બધાંને મોડું થતું હતું.

એક 15 વર્ષ નો બાળક કંડકટર પાસે આવે છે અને નમ્રતાથી પૂછે છે એમની ટિકિટના પૈસા કેટલા થાય ?
કંડકટરે કહયું “દસ રુપિયા.”
બાળકે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર દસની નોટ આપીને કહ્યું - ' તેમને ટિકિટ આપી દયો, મારે નિશાળે જવાનું મોડું થાય છે.'
સમાધાન થાય છે. બસ આગળ વધે છે.
આ બાળકમાં મારી જિજ્ઞાસા વધી એટલે તેની બાજુમાં ગયો અને પૂછયું “ કેમ તેમની ટિકિટ તેં લીધી ? “
તેણે સુંદર જવાબ આપ્યો. “અંકલ કેટલા લોકો હશે આ બસમાં?”
મે કહ્યું: “લગભગ 50 તો પાકા.”
તેણે કહ્યું “અગર દરેકની પાંચ મિનીટ બચાવું તો કેટલી સમયની બચત થાય, તે પણ ફક્ત દસ રુપિયામાં.
અંકલ, આ ઘાટાનો સોદો નથી અને મારે પણ મોડું થાય છે. સ્કુલમાં મોડો પડું તો દંડ થાય.”
બસમાં શાંતિ થઈ.
પેલો નવજુવાન બાળક પાસે આવે છે, આભાર માનતા કહે છે -
“મિત્ર, તું રોજ આ બસમાં મુસાફરી કરે છે?”
“હા”
‘કાલે આવવાનો?
“હા, કેમ?”
“મારે તને પૈસા પાછા આપવાના છે.”
“કોઈ જરૂર નથી. તમે પણ કોઈને મદદ કરજો.. મજ્જા આવશે, આજે કેટલાં લોકોનો સમય બચ્યો, કેટલાં લોકોને મનની શાંતિ મળી, “કેટલાં લોકોનું BP વધતું અટક્યું હશે.”
“હા, તારી વાત એકદમ સાચી છે. ભણેલી વ્યક્તિ તરીકે મારે આ રીતે ન વર્તવું જોઈએ. હું કંડકટરની માફી માગીશ. આપણે કાલે ચોક્કસ મળીશું.”

મારીપણ ઉત્સુકતા વધી હું
બીજે દિવસે ફરી એ જ બસમાં ચડયો.
તો પેલા નવયુવાને બાળકને રુપિયા પરત કર્યા ને મોટી મોંઘી કેડબરી ચોકલેટ આપી અને કંડકટરની પણ માફી માંગી અને તેનું પણ મોઢું મીઠું કરાવ્યું.
તે બાળક પાસે હું ગયો ને કહ્યું “આભાર, જીવનનો એક ઉત્તમ પાઠ ભણાવવા બદલ.”
“અંકલ સારું કરો તો બમણું મળે..” ચોકલેટ બતાવતા હસતાં હસતાં બસમાંથી ઉતરી ગયો.. એક સરસ સંદેશ આપીને ગયો.

*જીવનમાં આવી દસ રૂપિયાની વાત માટે આપણે પણ ઘણીવાર આપણી હેપીનેસનો ભોગ આપીએ છીએ. ખરુંને?*

*આ જગત માં સારા લોકો ઘણા છે જો આપણે વ્યવહાર સારો કરીશું તો આપણ ને માન અને સન્માન બન્ને મળશે*

1 month ago | [YT] | 2

सनातनी यात्रा SanatniYatra

*રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે આજે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો...*

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે મહાપ્રતાપી શ્રી બાલાજી દાદાને આજના શનિવારના પવિત્ર દિવસે રંગબેરંગી પુષ્પોના દિવ્ય અદભુત અને અલૌકિક શણગાર કરવામાં આવ્યા છે. જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે.આજે હજારો ભક્તો બાલાજી દાદાના દર્શને પધારશે , દાદાની રાજોપચાર પૂજનથી થતી આરતીનો દિવ્ય લાભ લેશે આપ પણ પરિવાર સાથે બાલાજી હનુમાનજી મહારાજના દર્શને પધારી ધન્યતાની અનુભૂતિ કરો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.

3 months ago | [YT] | 5