swaminarayan Charitra

The leela Charitra of Lord Swaminarayan and the origin of kirtans composed by Nand saints are told in Gujarati on this YouTube channel. All the videos uploaded to this channel are made by reference to the texts composed by the Nand saints and Acharyas of the Swaminarayan sect.


swaminarayan Charitra

નરનારાયણ દેવ કાલુપુર અમદાવાદ શણગાર દર્શન.

5 days ago | [YT] | 925

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/EyzLn6xne3o
જયા એકાદશી નરનારાયણ દેવ દર્શન. ઉપરની લીંક પર ક્લિક કરી આજની એકાદશી નો મહિમા, કથા, ઉપાય વિગેરે માહિતી સાંભળો. આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી, લોકો પ્રેતપણાને પામતા નથી, અર્થાત્‌ મોક્ષને પામે છે.

1 week ago | [YT] | 965

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/EyzLn6xne3o
નૃત્ય કરનાર ગાંધર્વ અને ગાંધર્વી ઇન્દ્ર ના શાપથી પિશાચ બન્યા એ સુંદર કથા પદ્મ પુરાણ મા લખાયેલ છે. ઉપરની લીંક પર ક્લિક કરી એ કથા સાંભળો.

1 week ago | [YT] | 24

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/EyzLn6xne3o
ભગવાન લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ- જયા એકાદશી પર, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. જયા એકાદશીની રાત્રે તેનો પાઠ કરવાથી અટકી ગયેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદ મળશે. આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને સૌભાગ્ય મળશે. વિશેષ માહિતી માટે ઉપરની લીંક પર ક્લિક કરો.

1 week ago | [YT] | 352

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/EyzLn6xne3o
હરિકૃષ્ણ મહારાજ એકાદશી શણગાર દર્શન. જયા એકાદશી પર કરો આ ખાસ ઉપાય, તમારું ખોવાયેલું ભાગ્ય જાગી ઉઠશે.... નાણાકીય અવરોધ દુર થશે... અટકેલા કાર્યો પુર્ણ થશે...! ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ કથા, મહિમા, ઉપાય સાંભળો

1 week ago | [YT] | 561

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/EyzLn6xne3o
જયા એકાદશી ના ગોપીનાથજી મહારાજ શણગાર દર્શન. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી મહિમા કથા સાંભળો.

1 week ago | [YT] | 435

swaminarayan Charitra

શ્રીહરિ એ સ્વયમ લખેલી શિક્ષાપત્રી ની એક સાચી પ્રત અત્યારે ઓક્સફોર્ડ યુનિવર્સીટી સંગ્રહાલય (Oxford university museum) 🇬🇧 London માં પણ રાખવામાં આવેલી છે.
આ પ્રત, સ્વયમ હરિ દ્વારા અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમ ને , ભેટ તરીકે, ઈસવીસન ૧૮૩૦ ના રોજ ફેબ્રુઆરી ૨૬ તારીખે, રાજકોટ ખાતે આપવામાં આવી હતી.

2 weeks ago | [YT] | 514

swaminarayan Charitra

મંગળા દર્શન સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામ.

3 weeks ago | [YT] | 940