જય સ્વામિનારાયણ 🙏 ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો અને આધ્યાત્મિક કથાઓ માટે 'Swaminarayan Charitra' ચેનલમાં આપનું સ્વાગત છે.
આ ચેનલનો હેતુ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, અલૌકિક લીલાઓ, સંતોના પ્રેરણાદાયક પ્રસંગો અને સત્સંગના અમૂલ્ય ઉપદેશોને સરળ ગુજરાતી ભાષામાં દરેક હરિભક્ત સુધી પહોંચાડવાનો છે.
અહીં તમને નિયમિત રીતે મળશે:
✨ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો
✨ સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો
✨ સંતોના જીવનચરિત્રો
✨ એકાદશી, ઉત્સવો અને ધાર્મિક વિશેષ માહિતી
✨ આધ્યાત્મિક જીવન માટે પ્રેરણાદાયક કથાઓ
જો આપને આવા દિવ્ય ચરિત્રો ગમતા હોય, તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે Swaminarayan Charitra ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.
#Swaminarayan #SwaminarayanCharitra #SwaminarayanBhagwan #GujaratiKatha #SwaminarayanKatha #Satsang #Bhakti #Gujarati #Spiritual #Hinduism
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
શ્રદ્ધાવાળો મનુષ્ય, આ એકાદશીનું માહાત્મ્ય સાંભળવાને લીધે સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે.... ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી કથા સાંભળો
9 hours ago | [YT] | 205
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
મનુષ્ય એક ભાર સોનું અને ચાર ભાર રૂપું આપવાથી જે ફળ પામે છે, તેટલું જ ફળ વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે. વિષ્ણુ ભગવાન, તુલસી વડે પૂજન કરવાથી જેવા પ્રસન્ન થાય છે, તેવા પ્રસન્ન, રત્ન, મોતી, વૈદૂર્ય અને પરવાળા આદિના પૂજનથી થતા નથી. જે મનુષ્યે, તુલસીનાં માંજરથી વિષ્ણુ ભગવાનને પૂજ્યા છે તે મનુષ્યે પાપની લીટી ભુંસાડી નાખી છે. ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ માહિતી સાંભળો...
9 hours ago | [YT] | 37
View 0 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
આ વર્ષે કામિકા એકાદશીના પવિત્ર દિવસે બે શુભ યોગોનો અદભુત સંયોગ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ માહિતી સાંભળો...
9 hours ago | [YT] | 139
View 3 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
જે મનુષ્ય, તુલસી આદિ પદાર્થોના પાંદડાથી વિષ્ણુ ભગવાનને પૂજે છે, તે મનુષ્ય જરૂર, જેમ કમળની પાંખડી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી, તેમ પાપથી લોપાતો નથી. અર્થાત્ તે મનુષ્યને પાપ લાગતું નથી. 🔴ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ કથા સાંભળો...
9 hours ago | [YT] | 10
View 0 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
નારાયણમૂનિ દેવ સુરત દર્શન. ઉપરની લીંક પર ક્લિક કરી આજની એકાદશી નો મહિમા અને કથા સાંભળો
9 hours ago | [YT] | 30
View 3 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
કાલે કામિકા એકાદશી ઉપવાસ છે, ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ વિધી તેમજ કથા મહિમા સાંભળો...
19 hours ago | [YT] | 301
View 3 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/vrK6SXFmXXM
1 day ago | [YT] | 114
View 2 replies
swaminarayan Charitra
🤔 શું તમને ખબર છે...? ભગવાન સ્વામિનારાયણે સૌથી વધુ દિવ્ય લીલાઓ કયા સ્વરૂપે કરી હતી...?
1 day ago | [YT] | 210
View 6 replies
swaminarayan Charitra
નીલકંઠ વર્ણીએ કેટલા વર્ષ સુધી વનવિચરણ કર્યું હતું...?
4 days ago | [YT] | 318
View 12 replies
swaminarayan Charitra
ભગવાન સ્વામિનારાયણે વડતાલ જ્ઞાનબાગ મા કયા ઝાડ નીચે હિંડોળો બાંધેલો...?
1 week ago | [YT] | 238
View 8 replies
Load more