swaminarayan Charitra 

જય સ્વામિનારાયણ 🙏 ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો અને આધ્યાત્મિક કથાઓ માટે 'Swaminarayan Charitra' ચેનલમાં આપનું સ્વાગત છે.

આ ચેનલનો હેતુ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, અલૌકિક લીલાઓ, સંતોના પ્રેરણાદાયક પ્રસંગો અને સત્સંગના અમૂલ્ય ઉપદેશોને સરળ ગુજરાતી ભાષામાં દરેક હરિભક્ત સુધી પહોંચાડવાનો છે.
અહીં તમને નિયમિત રીતે મળશે:

✨ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો
✨ સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો
✨ સંતોના જીવનચરિત્રો
✨ એકાદશી, ઉત્સવો અને ધાર્મિક વિશેષ માહિતી
✨ આધ્યાત્મિક જીવન માટે પ્રેરણાદાયક કથાઓ

જો આપને આવા દિવ્ય ચરિત્રો ગમતા હોય, તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે Swaminarayan Charitra ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.

#Swaminarayan #SwaminarayanCharitra #SwaminarayanBhagwan #GujaratiKatha #SwaminarayanKatha #Satsang #Bhakti #Gujarati #Spiritual #Hinduism


swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેય નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, તે પાપને હણનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી ની વ્રતકથા, મહિમા ઉપાય વિશે સંપુર્ણ માહિતી સાંભળો.

1 week ago | [YT] | 661

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
“એક રાજાએ આખી જિંદગી ધર્મ અને પુણ્યનાં કાર્યો કર્યા… છતાં તેને સંતાન ન થયું...! પણ જ્યારે લોમશ ઋષિએ તેના પૂર્વજન્મનું એક એવું રહસ્ય જણાવ્યું… ત્યારે સૌ કોઈ ચોંકી ગયા...! ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી ની વ્રતકથા સાંભળો.

1 week ago | [YT] | 407

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
કહેવાય છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ભક્તિ અને કેટલાક ધાર્મિક ઉપાયો કરવાથી સંતાન સુખની મનોકામના માટે આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી વિશેની સંપુર્ણ માહિતી સાંભળો.

1 week ago | [YT] | 179

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
આ પુત્રદા એકાદશીનું માહાત્મ્ય સાંભળવાથી માણસ સર્વ પાપોમાંથી છૂટે છે; અને આ લોકને વિષે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિ પામે છે. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી કથા સાંભળો.

1 week ago | [YT] | 142

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
આજે પુત્રદા એકાદશી છે, એકાદશી વ્રતકથા તેમજ નિઃસંતાન દંપતિએ કરવાના ખાશ ઉપાય વિશેની સંપુર્ણ માહિતી ઉપરની લીંક પર ક્લિક કરી સાંભળો.

1 week ago | [YT] | 18

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
ઉપરની લિંક પર ક્લિક કરી પુત્રદા એકાદશીની વ્રતકથા મહિમા ઉપાય અને પૂજાવિધિની સંપૂર્ણ માહિતી સાંભળો.

1 week ago | [YT] | 425

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, પૂજા વિધી અને ઉપાય સાંભળવા ઉપરની લીંક પર ક્લિક કરો...

1 week ago | [YT] | 256

swaminarayan Charitra

ભગવાન સ્વામિનારાયણે કયા મંદિર મા સિધ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના કરેલી...?

2 weeks ago | [YT] | 405

swaminarayan Charitra

ધોલેરા નું મંદિર બાંધનાર સંત કોણ હતા...?

3 weeks ago | [YT] | 319