The leela Charitra of Lord Swaminarayan and the origin of kirtans composed by Nand saints are told in Gujarati on this YouTube channel. All the videos uploaded to this channel are made by reference to the texts composed by the Nand saints and Acharyas of the Swaminarayan sect.
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
દ્વાદશી ને દિવસે ભીમસેને શુ દાન કર્યું...? આ એકાદશી મા શું દાન દેવું...? તે માહિતી બ્રહ્મવૈવર્ત પુરાણ ના આધારે અમે કહી છે, તે ઉપરની લીંક પર ક્લિક કરી સાંભળો...
6 days ago | [YT] | 141
View 1 reply
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
વૃકોદર ભીમસેને નિર્જળા એકાદશી નું વ્રત શા માટે કર્યું...? ભીમસેન કોઇ દિવસ વ્રત કે ઉપવાસ કરતા નહોતા છતાંય આ એકાદશી કરી. અને ભીમસેન શા માટે ઉપવાસ નહોતા કરી શક્તા ? તે માહિતી કથા સાંભળવા ઉપરની લીંક પર ક્લિક કરો.
6 days ago | [YT] | 57
View 0 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
ખારેક ઉત્સવ વડતાલધામ. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી વ્રતકથા સાંભળો
6 days ago | [YT] | 299
View 7 replies
swaminarayan Charitra
જલ્દી જુવો...
6 days ago | [YT] | 2
View 0 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/2zHpdYWxcT4
આજની એકાદશી ની પૂજા વિધી અને ઉપાયો વિશે ની સંપુર્ણ માહિતી ઉપર આપેલી લીંક પર ક્લિક કરી સાંભળો. આ વ્રતને 'દેવવ્રત' પણ કહેવામાં આવે છે કારણ કે તમામ દેવો, દાનવો, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નરો, નવગ્રહો વગેરે પોતાની રક્ષા માટે અને શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત કરે છે.
6 days ago | [YT] | 254
View 4 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
નિર્જળા એકાદશી વ્રત નો મહિમા ભગવાન નારાયણે પોતાના મુખે બ્રહ્માજી ને કહેલો. ઉપરની લીંક પર ક્લિક કરી આજની એકાદશી નો અદભુત મહિમા એવમ કથા સાંભળો.
6 days ago | [YT] | 357
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
ઉપરની લીંક પર એકાદશી ની કથા છે. જે કોઈ આ એકાદશીની કથા ભકિતથી સાંભળે છે, અથવા સંભળાવે છે; એ બંને જણા સ્વર્ગમાં જાય છે. એમા કંઈ પણ વિચાર કરવો પડે તેમ નથી. સુર્યગ્રહણ હોય તે વખતે કુરુક્ષેત્રને વિષે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય તથા મૂએલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આના સાંભળવા માત્રમાં જ પ્રાપ્ત થાય છે.
6 days ago | [YT] | 164
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
ઉપરની લીંક પર ક્લિક કરી આજની એકાદશી ની વ્રતકથા, મહિમા સાંભળો. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત્ પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દૂરાચારી અને દુષ્ટ છે આવું બ્રહ્મવૈવર્ત પૂરાણ મા લખ્યું છે. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે, તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે.
6 days ago | [YT] | 49
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/dAyne36Veb8
કાલે નિર્જળા એકાદશી ઉપવાસ છે. નીર્જળા એકાદશી ની કથા સાંભળવાથી અનેકગણુ ફળ મળે છે. સુર્યગ્રહણ ને ટાણે કુરુક્ષેત્ર મા દાન દેવાથી જે ફળ થાય તેમજ મુએલા નું શ્રાદ્ધ કરવાથી જે પુણ્ય થાય તેટલું આ એકાદશી કથા સાંભળવાથી થાય.
1 week ago | [YT] | 249
View 6 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/2zHpdYWxcT4
કાલે નિર્જળા ભીમ એકાદશી ઉપવાસ છે. કેવી રીતે કરશો ભગવાન ની પૂજા...? શું દાન દેશો...? તે બધી માહિતી ઉપરની લીંક પર ક્લિક કરી સાંભળો.
1 week ago | [YT] | 77
View 0 replies
Load more