"मेरा एक ही धर्म हैं - देश"
देश में चल रहे Anti Democracy के खिलाफ Fight Against Anti Democracy योद्धा की आवाज़ बनकर एक जन आंदोलन की कोशिश कर रहा हुँ|
आशा हैं मेरी इस कोशिश में आप इंडिया के लिए जाती-धर्म-प्रांत से ऊपर उठकर यौद्धा बनकर मेरा साथ देंगे|


Alpesh Purohit

शहीद भगतसिंह की जन्म जयंती पे भगतसिंह ऑल इंडिया यूथ काउन्सिल की टीम ने उत्साह के साथ केक काटी और उनके योगदान को याद किया गया|
#baiyc #BhagatSingh #भगत_सिंह #ShaheedBhagatSingh #bhagatsinghjayanti #GreatestFreedomFighter

1 year ago | [YT] | 6

Alpesh Purohit

सरहद पर मरनेवाला, हर वीर था भारतवासी
जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी।
वीरों को नमन 🙏
कारगिल विजय दिवस पर शहीदों को श्रद्धांजलि| 🇮🇳🙏
#KargilVijayDiwas #IndianArmy #KargilVijayDiwas2024 #KargilVijayDiwasRajatJayanti

1 year ago | [YT] | 4

Alpesh Purohit

हाथ में ॐ, और आँखो में चाँद, चलो साथ मिलकर पुरे देश में फैलाये शांति और अमन का पैगाम|
जय जगन्नाथ 🙏
#JagannathRathYatra #जगन्नाथ_रथयात्रा #JaiJagannath #रथयात्रा

1 year ago (edited) | [YT] | 1

Alpesh Purohit

કમલકૉંગ્રેસ

એક પ્રોફેસરનો એક પક્ષ પલટુને સવાલ.

"એવું તે શું ખોટું કર્યું તે ભાજપમાં જોડાવું પડ્યું?

ખેસ પાટીલે પહેરાવ્યો કે જાતે પહેરી લીધો...??"
(ફોન કટ) 😂😂😂

1 year ago | [YT] | 2

Alpesh Purohit

#Ap #Happy_Uttarayan

अपनी मोजमस्ती मे आझाद उन पंछि ओ को ना भूल जाओ,

अपनी खुशी मनाने मे उनकी जिंदगीसे न खेल जाओ।

2 years ago | [YT] | 8

Alpesh Purohit

मानवता से बड़ा ना कोई धर्म हैं ना कोई कर्म हैं

2 years ago | [YT] | 2

Alpesh Purohit

આષાઢી સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભેચ્છા.

#RathaYatra2023

2 years ago | [YT] | 0

Alpesh Purohit

ज़ुल्मी जब जब जुल्म करेगा सत्ता के गलियारों से…
चप्पा चप्पा गूँज उठेगा… इंकलाब के नारों से |🇮🇳
#InquilabZindabad
#RaGa #मैं_भी_राहुल #Main_Bhi_Rahul #GandhiHaiSavarkarNahi #RahulGandhi #congressvoiceofindia

2 years ago | [YT] | 2

Alpesh Purohit

#Holi #striker #BAIYC #Ap
एकता, अखंडता ,मानवता और एक समानता की मिट्टी से खेली मोहब्बत की धुलेटी

2 years ago | [YT] | 1

Alpesh Purohit

આઝાદી કા અમૃત મહોત્સવ ?

ભારત માતા એટલે કોણ ? ભારત માતા એટલે શું ?
આપણાં દેશમાં ઉપલબ્ધ તમામ નદીઓ, પર્વતો, ખીણો, રસ્તાઓ, સર્જન પામેલ સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, દેશમાં વસતા દરેક ધર્મ, જાતી, લિંગ, ભાષા અને રંગના વ્યક્તિઓ વિગેરે વિગેરે.. આવા કરોડો લોકો અને અસંખ્ય વસ્તુઓ ભેગી મળીને બને છે "ભારતમાતા".
ઘણાં ખરા અંશે આજ વિચારધારાનું પ્રતિક છે આપણો "રાષ્ટ્રધ્વજ". ત્રિરંગામાં રહેલ ત્રણ અલગ રંગોનું જે સ્થાન છે તેનું પણ આગવું અને અગત્યનું સ્થાન છે.
જેમ કે:
પ્રથમ રંગ કેસરી:
કેસરી રંગ સાહસ અને બલિદાનનું પ્રતિક છે.
બીજો રંગ સફેદ:
સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતિક છે.
ત્રીજો રંગ લીલો:
લીલો રંગ દેશની જમીનની ફળદ્રુપતા, પ્રગતિ અને શુભનું પ્રતિક છે.

આપ સૌને નવાઈ લાગતી હશે કે આ બધી વાતો તો દેશના તમામ નાગરિકો જાણે જ છે તો પણ હું કેમ અત્યારે કરી રહ્યો છું. અત્યારે આ વાત કરવાની ફરજ એટલે પડી કેમ કે અત્યારના સત્તાધીશો દ્વારા ભારતમાતા નું છેડેચોક અપમાન કરવામાં આવી રહ્યું છે.
દેશની જનતાને રૂપિયે નિર્માણ પામેલ મોટા રસ્તાઓ અને કેટલીક સંસ્થાઓના ઉદઘાટન સમયે લગાવવામાં આવેલ તકતીઓ ઉપર જે ભારતમાતા નું ચિત્ર મૂકવામાં આવ્યું છે તે ભારતમાતા નું છે જ નહિ, કેમ કે સાચા ભારતમાતા ના હાથમાં ક્યારેય કોઈ સંગઠન કે વિચારધારાને દર્શાવતો ઝંડો ના હોય. ભારતમાતા ના હાથમાં માત્ર ને માત્ર ત્રિરંગો જ હોય.

3 years ago | [YT] | 2