આમ આદમી પાર્ટી ગુજરાતની સત્તાવાર YouTube ચેનલમાં આપનું સ્વાગત છે।
આ પ્લેટફોર્મ દ્વારા તમને ગુજરાતમાં AAPની તાજા અપડેટ્સ, સભાઓ, પ્રેસ કોન્ફરન્સ અને સ્થાનિક પ્રવૃત્તિઓની માહિતી મળશે।
અમારું ધ્યેય પારદર્શક શાસન, ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવા અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા સ્થાપવાનું છે।
ગુજરાતના લોકો માટેના સાચા મુદ્દાઓ, સાચો અવાજ અને સાચા ઉકેલો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો।
માહિતગાર રહેવા માટે ચેનલને Subscribe કરો અને પરિવર્તનનો ભાગ બનો।
📲 અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોડાયેલા રહો:
Facebook
www.facebook.com/AAPGujarat/
Instagram
www.instagram.com/AAPGujarat/
Twitter (X)
twitter.com/AAPGujarat
This platform brings you the latest updates, speeches, press conferences, and ground-level activities of AAP in Gujarat.
Our mission is to promote transparent governance, quality education, better healthcare, and corruption-free administration. Stay connected to witness real issues, real voices, and real solutions for the people of Gujarat.
Aam Aadmi Party Gujarat
📍"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" દિવસ -2
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી સત્યાગ્રહ સ્થળે પહોંચ્યા ત્યારે ખેડૂતોએ તેમનું હરખભેર સ્વાગત કર્યું ત્યારબાદ ઈસુદાનભાઈએ પુષ્પવર્ષા કરી ખેડૂતોનું સન્માન કર્યું.
AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ શ્રી બ્રિજરાજ સોલંકી સહિત AAP નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ પણ સત્યાગ્રહ સ્થળે ઉપસ્થિત છે.
13 hours ago | [YT] | 360
View 5 replies
Aam Aadmi Party Gujarat
ગુજરાતના ખેડૂતો એકલા નથી, ઈસુદાન ગઢવી ગુજરાતના ખેડૂતોના સાથે છે 💯
1 day ago | [YT] | 412
View 22 replies
Aam Aadmi Party Gujarat
ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારો માટે "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" ની થઈ શરૂઆત..
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી સત્યાગ્રહ સ્થળે પહોંચ્યા ત્યારે ખેડૂતોએ તેમની હરખભેર સ્વાગત કર્યું.
AAP ધારાસભ્ય શ્રી હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ શ્રી બ્રિજરાજ સોલંકી સહિત AAP નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ સત્યાગ્રહ સ્થળે પહોંચ્યા.
1 day ago | [YT] | 411
View 8 replies
Aam Aadmi Party Gujarat
ખેડૂત મુશ્કેલીમાં છે, સરકાર ક્યાં છે?
પાણી, ઘાસચારો, વીજબિલ માફી અને દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સત્યાગ્રહ કરશે.
#किसान_बचाओ_सत्याग्रह
1 day ago | [YT] | 125
View 0 replies
Aam Aadmi Party Gujarat
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આજથી પ્રારંભ થશે ખેડૂતોના હક અને અધિકારોની લડતનો 💯
ખેડૂતોના હિતમાં સરકાર સમક્ષ AAP ની મુખ્ય માંગો 👇
👉 જ્યાં જરૂર છે ત્યાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવે
👉 વિનામૂલ્યે ઘાસચારો આપવામાં આવે
👉 અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના વીજબિલ માફ કરવામાં આવે
👉 જરૂરિયાત મુજબના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે
1 day ago | [YT] | 401
View 3 replies
Aam Aadmi Party Gujarat
ગુજરાતમાં અનેક વિસ્તારો છે જ્યાં પૂરતો વરસાદ નથી થયો અને એટલે જ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં જ્યાં પૂરતો વરસાદ નથી થયો એ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" પર બેસશે.
🗓️ 29 ઓગસ્ટથી સતત
📍ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા
3 days ago | [YT] | 555
View 19 replies
Aam Aadmi Party Gujarat
📍ઉમણીયાવદર, મહુવા
મહુવા તાલુકાના ઉમણીયાવદર સહિત અન્ય 20 ગામના લોકોને હાઈવે ઉપરથી મહુવા તરફ જવાનો રસ્તો બંદ થઈ થયેલ છે.
20 ગામના લોકો છેલ્લા ત્રણેક વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી આજે AAP ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઈટાલીયા તથા પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્રી બ્રિજરાજ સોલંકી આ મુદ્દે આયોજિત મહાસભામાં ઉપસ્થિત રહ્યા અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટે કામ કરવાની ખાતરી આપી.
3 days ago | [YT] | 446
View 7 replies
Aam Aadmi Party Gujarat
AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ચેલેન્જ ભાજપ સ્વીકારશે?
3 days ago | [YT] | 504
View 13 replies
Aam Aadmi Party Gujarat
ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાથી આશરે 2 કિમી દૂર આવેલા ઉમણિયાવદર ગામ તેમજ આસપાસનાં 25 જેટલાં ગામોને જોડતા માર્ગ પર કાયદેસર કટ અથવા ઓવરબ્રિજ બનાવવાની માંગ બાબતે આજે AAP ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા, રાષ્ટ્રીય સચિવ રાજુભાઈ સોલંકી તથા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે.
📍શ્રી રામ રેસીડેન્સી, ઉમણિયાવદર, મહુવા - ભાવનગર
🕓 સાંજે 4:00 કલાકે
4 days ago | [YT] | 542
View 9 replies
Aam Aadmi Party Gujarat
શાળામાં નથી ગુરુ,
શું આ રીતે બનાશે વિશ્વ ગુરુ?
તમારા વિસ્તારની સરકારની શાળાઓની સમસ્યાઓ વિશે અમને જણાવો, નીચેના નંબર પર શાળાના ફોટો કે વિડિઓ મોકલી તેને સુધારવાના કામમાં સહભાગી બનો.
- 95 12 04 04 04
#SchoolTheekKaroGujarat
4 days ago | [YT] | 222
View 8 replies
Load more